પતિ અને બોયફ્રેન્ડ બન્ને જોડે સમા-ગમ કરું છું?હવે બાળક રહે તો કોનું કહું.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

પતિ અને બોયફ્રેન્ડ બન્ને જોડે સમા-ગમ કરું છું?હવે બાળક રહે તો કોનું કહું..

Advertisement

સવાલ.ગર્ભ ન રાખવો હોય તો નિરોધ અથવા ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવો જ પડે મારા એક મિત્રે મને કહ્યું કે આવી ગોળીથી સ્ત્રીને સાઈડઈફેક્ટ થાય છે મારે એ જાણવું છે કે કઈ કંપનીની ગોળી ને આપવાથી સાઈડઈફેક્ટ ન થાય.એક પતિ (જામનગર)

જવાબ.સાઇડ ઇફેક્ટ દરેક ગોળીની હોય જ છે પછી એ આયુર્વેદિક હોય એલોપેથિક હોય કે હોમિયોપેથિક હોય જો કોઈ એમ કહે કે કોઈ ગોળીની સાઇડ ઇફેકટ નથી હોતી તો એમ સમજવું કે એની ઈફેક્ટ પણ નથી હોતી.

તમારે બીજા કોઈની વાત પર ધ્યાન આપયા વગર એ જોવું જોઈએ કે તમારી પત્નીને એ ગોળી માફક આવે છે કે નહીં જો તેને ગાળી લીધા પછી સાઇડઇફેક્ટ વરતાય જેવી કે ઊલટી થવી માથું દુખવું.

છાતીમાં ભારેપણું લાગવું અથવા જો તમારી પત્નીના ફેમિલીમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય કે લોહીની કોઈ બીમારી હોય તો આ દવા લેવી ઉચિત નથી જો તેને ગર્ભનિરોધક ગોળી લેવાથી કોઈ તકલીફ ન થતી હોય તો એ લેવામાં કોઈ વાંધો નથી.

સવાલ.મારા લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે અને લગ્નજીવનમાં કોઈ સમસ્યા નથી પણ મારે મારા એક મિત્ર સાથે લગ્નેતર સંબંધ છે જ્યારે મારા પતિને આ વાતની જાણ થઈ તો તે ખૂબ ગુસ્સે થઈ ગયો.

અને મને છોડી દેવાની ધમકી આપી મેં કોઈક રીતે પતિને સમજાવ્યું કે હું બીજી વ્યક્તિને છોડી દઈશ અને તેને વફાદાર રહીશ પરંતુ હું તેમ નથી કરી રહ્યો અને અત્યાર સુધી મેં બંને વચ્ચે સંતુલન જાળવવામાં સફળ રહ્યો છું.

હું અફેર વિશે વિચારીને ઉત્તેજિત થઈ જાઉં છું અને બે લોકો સાથે શારી-રિક સંબંધ બાંધીને મને ઘણો સંતોષ મળે છે મારી સમસ્યા એ છે કે હું બંને સાથે ખુશ છું અને હું ન તો મારા લગ્ન તોડવા માંગુ છું કે ન તો મારા બોયફ્રેન્ડને છોડવા માંગુ છું શું એ યોગ્ય છે કે હું બંને સંબંધો રાખું?એક યુવતી(નડિયાદ)

જવાબમને લાગે છે કે તમે શંકાની સ્થિતિમાં છો કારણ કે તમે બે માણસો સાથે સંબંધ ધરાવો છો તે વિચારીને તમે ઉત્સાહિત અને સંતોષ અનુભવો છો પતિને લગ્નેતર સંબંધની જાણ થયા પછી પણ તમે મામલો સંભાળ્યો હોવાનું પણ કહ્યું હતું.

હું તમને જણાવવા માંગુ છું કે સાચુ અને ખોટું કે સારું અને ખરાબ એ વ્યક્તિની પોતાની પસંદગી છે અને તમારા માટે શું યોગ્ય છે તે અન્ય કોઈ નક્કી કરી શકતું નથી હું તમને સલાહ આપીશ.

કે તમે તમારી માન્યતાઓ અને મૂલ્યો વિશે વિચારો પછી નિર્ણય લો તમારે તમારા લગ્ન અને પતિને આપેલા વચનો પણ યાદ રાખવા જોઈએ જો મેં આ નિર્ણય લીધો છે તો તમારે રિલેશનશિપ કાઉન્સેલરની પણ સલાહ લેવી જોઈએ.

હું માનું છું કે તમને પસંદગી કરવાનું ભાવનાત્મક રીતે મુશ્કેલ લાગશે કારણ કે તમે જે પરિસ્થિતિમાં છો તેમાં તમે ખુશ છો પરંતુ તમારે થોડીવાર બેસીને તમારા જીવન અને લગ્નજીવન પર તેની લાંબાગાળાની અસર વિશે વિચારવું જોઈએ.

સવાલ.હું 28 વર્ષની પરિણીતા છું કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મારાં લગ્ન છૂટાછેડા લીધેલા એક બીજવર સાથે થયાં છે લગ્ન પછી ફક્ત ત્રણ મહિના પતિ સાથે રહીને હું પિયર પાછી આવી ગઈ.

મારો પતિ દારૂ પીને મને મારતો અને મારાં મા-બાપને ગાળો દેતો. હવે મારા પતિએ દારૂ પીવાનું છોડી દીધું છે અને સમાજ સામે મારી માફી માગી મને પાછી બોલવવા માગે છે પણ મને કે મારાં મા-બાપને કોઈને તેનો ભરોસો પડતો નથી એ જિદે ચડીને છૂટાછેડા પણ નથી આપતો હું શું કરું કંઈ જ સમજ પડતી નથી.એક મહિલા (સુરત)

જવાબ.તમે ગરીબ ઘરનાં છો પતિનું ઘર છોડીને મા-બાપ પર બોજ બનવું કેટલે અંશે વાજબી છે? તમારાં મા-બાપ આખી જિંદગી તો તમને સાચવવા જીવતાં રહેવાનાં નથી જો તમારા પતિએ દારૂની કુટેવ છોડી દીધી.

હોય તો તમારે તેમની પાસે જતાં રહેવું જોઈએ. તે ફરીથી દારૂના રવાડે ન ચડી જાય તે માટે તમારે તેની સાથે રહીને તેનું ધ્યાન રાખવું જોઈએ છૂટાછેડાનો વિચાર છોડી દો કેમકે છૂટાછેડા મળવા સહેલા નથી અને એ તમારી સમસ્યાનો ઉકેલ પણ નથી.

સવાલ.હું 36 વર્ષનો વિધુર છું બે મહિના પહેલાં જ હાર્ટએટેકમાં મારી પત્ની મૃત્યુ પામી છે મારે ૧૪, ૧૨ અને ૧૦ વર્ષના ત્રણ બાળકો છે તેઓ જાતે જ પોતાની અને ઘરની સંભાળ રાખી શકે છે.

પણ જ્યારે જ્યારે હું પુનર્લગ્નની ઈચ્છા જાહેર કરું છું ત્યારે ત્યારે ત્રણેય તેનો વિરોધ કરે છે ઓફિસમાં જવાબદારીવાળા પદ પર હોવાથી ત્યાં પણ અનિયમિતતા ચાલે તેમ નથી આથી ઘર તરફ પણ ધ્યાન નથી આપી શકતો શું કરું કંઈ સમજ પડતી નથી.એક ભાઈ (અમદાવાદ)

જવાબ.બાળકો પર જવાબદારી આવતાં તેઓ સ્વાવલંબી થઈ જશે અને ૨-૩ વર્ષમાં તો ત્રણેય સમજણાં પણ થઈ જશે એટલે તમારું જીવન પણ થાળે પડી જશે પરંતુ થોડો વખત તમારે તેમને માર્ગદર્શન તો આપવું જ પડશે.

તમે બીજું લગ્ન કરશો તો તમને પત્ની તો મળી જશે પણ તમારાં બાળકો નવી માનો સ્વીકાર નહીં કરે બાળકો અબુધ નથી એટલે ઘરમાં કકળાટ થશે તમારી માનસિક શાંતિ હણી લેશે તેથી ભલાઈ એમાં જ છે કે તમે પુનર્લગ્નનો વિચાર છોડીને બાળકોના ઉછેર પર ધ્યાન આપો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button