2023 ના અંતમાં મહિલાઓ પુરુષો જોડે સમાગમ નહીં કરે પણ આવું કરશે,2023 ની ભવિષ્યવાણી છે આવી જાણો.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

2023 ના અંતમાં મહિલાઓ પુરુષો જોડે સમાગમ નહીં કરે પણ આવું કરશે,2023 ની ભવિષ્યવાણી છે આવી જાણો..

Advertisement

આપણે જાણીએ જ છીએ કે પહેલા જુના જમાનામાં લોકો ઘણી ભવિષ્યવાણી કરતા હતા અને તે સાચી પણ પડતી હતી આજે કોઈ ભલે ભવિષ્ય વાની કરે પરતું તે સાચી પડતી નથી આજે અમે તમને એક એવી ભવિષ્યવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જે ભવિષ્યવાણી 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી જે કળિયુગ ની ભવિષ્યવાણી છે અને આજે તે સાચી પણ થઇ રહી છે ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે.

Advertisement

આ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુઓ આપણને જાણવા મળતી જ રહે છે આજે પણ ભારતની પવિત્ર ધરતી ઉપર ઘણા બધા મંદિર એવા છે જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે.

શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે આ ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે આ ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતી.

Advertisement

અને આજે તે સાચી સાબિત થઈ રહી છે તો ચાલો જાણી લઈએ કે એ કઈ કઈ ભવિષ્યવાણી કરવામાં આવી હતી જે આજે પણ સાચી સાબિત થઇ રહી છે આપણે જાણીએ છીએ કે આ હવે થઈ રહ્યું છે અને કળિયુગમાં આવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારેય બની નથી.

આજકાલ શિક્ષણનો ઉપયોગ નોકરી મેળવવા માટે થાય છે અને જેઓ અધર્મી છે તેમની પૂજા થાય છે અને ઉમરાવોની ઉપેક્ષા કરવામાં આવે છે એવા લોકો છે કે જેઓ જૂઠું બોલે છે અને પાખંડ કરે છે તેઓ આધુનિક સમયમાં શ્રીમંત બની ગયા છે અને લોકો ભગવાનની પૂજા કરતા નથી.

Advertisement

પરંતુ દોડે છે અને આધુનિક સમયમાં તીર્થસ્થળો પર એવી વસ્તુઓ થાય છે જે પહેલાં ક્યારેય બન્યું નથી?જે તીર્થસ્થાનો ને અપવિત્ર કરશે ઓછુ જીવન આ તસ્વીરમાં લખેલી જે પંક્તિ છે.

એ મુજબ લોકો કળિયુગના ભયાનક સમયમાં ઘણી બધી ચિંતાઓથી દુ:ખી રહેશે અને લીધે તેમને ઘણા પ્રકારની બીમારીઓ ઘેરી રહેશે જે માણસ પહેલા સો વર્ષથી વધુ જીવતા હતા ધીમે ધીમે તેમની ઉંમર માત્ર ૨૦ થી ૩૦ વર્ષ જ રહી જશે આજે તમે જુઓ.

Advertisement

જ છો કે કેટલાય લોકો ચિંતા અને ડીપ્રેશનનો શિકાર છે અને જાત જાતની બીમારીઓને સાથે લઈને ફરે છે જેના કારણે તે લોકોની ઉંમર ઓછી થઇ જાય છે લગ્ન પહેલા લીવ ઈન રીલેશનશીપમાં રહેશે લોકો કળિયુગમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા.

વગર પણ એક બીજામાં રસ ધરાવીને સાથે રહેશે તે ઉપરાંત કામકાજની સફળતા તેના પોતાના ઉપર આધાર રાખશે જ્યાં જુના સમયમાં બ્રાહ્મણ લોકો શરીર ઉપર ઘણા પ્રકારના વસ્ત્રો અને દોરા ધારણ કરતા હતા અને કલિયુગમાં માત્ર એક દોરો પહેરીને તે બ્રાહ્મણ હોવાનો લોકો દાવો કરશે.

Advertisement

પૈસાની હશે બોલબાલા અમે તમને જણાવી દઈએ કે ૫૦૦૦ વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી કે કળિયુગમાં જેની પાસે સૌથી વધુ ધન હશે તેને સૌથી ઉત્તમ અને ગુણી માનવામાં આવશે અને ભલે તે કાયદો હોય કે ન્યાય બધું પૈસાના આધાર ઉપર જ રહેશે હવે આ ભવિષ્યવાણી કેટલી હદે સાચી પડી રહી છે એ તો આપણે જોઈ જ રહ્યા છીએ

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button