મહિલાઓના આ અંગ માં છુપાયેલું હોય છે,પતિ નું ભવિષ્ય……

એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીનું સ્વાગત થતું નથી, ત્યાં દેવી-દેવતાઓ પણ વાસ કરતા નથી. લગ્ન પહેલા ઘરમાં કોઈ પણ જાતની સમૃદ્ધિ રહેતી નથી, ત્યારે લક્ષ્મીજીના આ સ્વરૂપો વિશે ચર્ચા કરીએ.આજે અમે તમને જણાવીશું કે સ્ત્રી તેની સાથે સારા નસીબ લાવે છે. અને દરેક પુત્રી તેના સાસરિયાઓ અને તેના માતાપિતા માટે કિસ્મતવાળી છે.
મિત્રો સ્ત્રીને ઘરની લક્ષ્મી સમજવામાં આવે છે હિંદુ સમાજમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપીને તેને આદ્યશક્તિનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પ્રકૃતિએ પણ તેનું સર્જન એવી રીતે કર્યું છે કે સ્ત્રી વગર સંસારની સંરચના જ અધુરી છે. જ્યારે પણ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યારે લક્ષ્મીજી આવ્યા તેવું કહેવાય છે. આ ઉપરાંત કોઈ પણ દીકરી લગ્ન બાદ પોતાના સાસરે જાય છે ત્યારે તેના પગલાઓને લક્ષ્મીજીનું આગમન માનવામાં આવે છે.
મહિલાઓની કેટલીક વિશેષતાઓ રહેલી છે જેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે મહીલાઓમાં કેટલીક વિશેષતાઓ હોય છે જે તેમના પતિ માટે શુભ સાબિત થાય છે. ત્યારે મહિલાઓના પગ વિશે વાત કરીએ જેમ કે માણસના હાથમાં પાંચ આંગળીઓ હોય છે અને જો અંગૂઠા વચ્ચે જગ્યામાં અંતરિક્ષ રચાય છે.ત્યારે ગોળ ગોળ ધારાઓ બને છે તેથી આ તેને અને તેના પતિને સંઘર્ષ તરફ ધકેલે છે.
જે મહિલાની હીલ ગોળ હોય છે તે મહિલા નરમ અને સુંદર હોય છે, આવી મહિલા તેના પતિ અને સાસરિયાઓ માટે વધુ પૈસા લાવવાની હોય છે. મતલબ કે જે દિવસે આવી મહિલાઓના પગ કોઈના ઘરે પડે છે, ત્યાં બરકત આવવા લાગે છે.
મિત્રો વાલ્મીકી રામાયણના એક પ્રસંગ અનુસાર માતા સીતા જ્યારે અશોક વાટિકામાં હતા ત્યારે ત્રીજટાએ માતા સીતાને એવું કહ્યું હતું કે તેમના પતિ શ્રી રામ એક દિવસ રાજા જરૂર બનશે અને આગળ જણાવતા સીતાજીને કહ્યું કે, તમારા અંગલક્ષણો એવું કહે છે કે તમારા પતિ શ્રી રામ રાજા બનશે માટે તેમનો રાજ્યાભિષેક અવશ્ય થશે. આ ઘટના દરમિયાન સ્ત્રીના અમુક અંગોનું એવું વર્ણન જણાવેલું છે કે જે તેમના પતિના ભવિષ્ય અને સમૃદ્ધિનું રાજ બતાવે છે. તો મિત્રો આજે અમે સ્ત્રીઓના એ જ અંગ લક્ષણો વિશે જણાવશું.
સૌથી પહેલું અંગ લક્ષણ છે કે જે પણ મહિલાઓના પગના તળિયામાં કમળનું નિશાન બને છે તેમના પતિ રાજાઓની માફક જીવન પસાર કરે છે. આવી મહિલાઓના પતિને કોઈ ઉચ્ચ પદવી મળે છે. આ મહિલાઓના પતિ પાસે ધન અને સમૃદ્ધિની કમી નથી રહેતી ત્યાર બાદ જે મહિલાઓના વાળ કાળા પાતળા અને સુંદર હોય છે તેના પતિનું ભાગ્ય ખુબ જ પ્રબળ રહે છે. નસીબ હંમેશા આ મહિલાઓના પતિનો સાથ આપે છે.
ત્રીજુ લક્ષણ છે મહિલાઓનો આઇબ્રો. જે મહિલાઓનો આઇબ્રો ધનુષ આકારનો હોય છે તે મહિલા પોતાના પતિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા રાખે છે અને આવી મહિલાના પગલા જે પણ ઘરમાં પડે છે તે ઘરમાં ધનની બરકત વધવા લાગે છે જે મહિલાઓના દાંત મોતી સમાન સુંદર હોય છે તેમના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વના હોય છે. આ ઉપરાંત જે મહિલાઓના નખ ગોળ અને લીસ્સા હોય છે તેમના પતિ ઈજજતદાર, ધનવાન અને ખુશહાલ હોય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે જે મહિલાઓનો રંગ ગોરો અને મખમલી ત્વચા હોય છે તે મહિલાના પતિમાં કોઈ ખામી નથી હોતી. આવી મહિલાઓના પતિ દરેક રીતે સંપૂર્ણ હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાના પગના તળિયામાં ત્રિકોણનું નિશાન બનતું હોય તેવી મહિલાઓ બુદ્ધિશાળી હોય છે અને તે મહિલાઓ પોતાની સમજણ અને બુદ્ધિથી પોતાના પરિવારની દરેક સંભવ સહાય કરે છે અને પરિવારને પણ ખુશ રાખે છે.
જે મહિલાના માથા પર તલ હોય તેના પતિને ખુબ જ સૌભાગ્યવાન માનવામાં આવે છે. આવી મહિલાઓના પતિને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો ત્યાર બાદ જે મહિલાઓની નાભી ઊંડી અને ગોળ હોય છે તે શારીરિક રીતે ખુબ જ સુંદર મહિલા હોય છે. આ સાથે જ આવી મહિલાઓ પોતાના પતિ માટે ખુબ જ સૌભાગ્યશાળી મનાય છે અને પોતાના સાસરિયામાં વધુ ધનલાભના યોગ બનાવનારી હોય છે.