70 વર્ષના બાવાને જાગ્યો હવસનો કીડો,મંદિર માં કચરા પોતા કરવા આવતી યુવતીને બનાવી હવસનો શિકાર..ઘણી મહિલાઓને….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.
અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.
અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે.
જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે ખંભાતમાં સગીરાના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઈ તેને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનારા ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરના 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતી હાલમાં ખંભાત સબ જેલમાં છે.
ત્યારે બીજી તરફ આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ છે વર્ષ 2007માં ઉત્તરપ્રદેશથી અહીં આવીને વસેલા અમરનાથ એ પછી કાયમી ખંભાતના મંદિર ખાતે જ વસવાટ કરતો હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે આમ છતાં પોલીસ દ્વારા ગુજરાતમાં તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેમજ ઉત્તરપ્રદેશમાં તેના વિરૂદ્ધ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ રહી છે.
આ મામલે આણંદ ક્રાઈમ પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લેવાઈ રહી છે સાઈબર ક્રાઈમના પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ગુજરાતમાં તેના વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ઉત્તરપ્રદેશમાં શું સ્થિતિ છે.
તેની માહિતી માગી છે લંપટ પૂજારીની વાસનાનો ભોગ બની હોય તેવી કોઈ પણ મહિલાઓ કે યુવતીઓ આગળ આવે અને સમગ્ર હકીકત પોલીસને જણાવે તેવી અપીલ આણંદ સાઈબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે પોલીસ દ્વારા પીડિત મહિલાનું નામ-ઠેકાણું ગુપ્ત રાખવામાં આવશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.