3 વર્ષ સુધી મારા દિયરે મારી જોડે કર્યું સમા-ગમ,અને હવે કહે છે કે તું વાપરવા જેવી નથી રહી..

સવાલ.હું 22 વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો.
તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે.
આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.
જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે,જે તેને સંવેદનશીલ બનાવે છે.
કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું.તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.
સવાલ.મારા લગ્નને 20 વરસ થઈ ગયા છે અને છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો પણ છે.
અમે સેક્સ પણ માણીએ જ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને ખુબજ પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી જ નહોતી.
જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું જ નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે અને જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.
તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવો જોઇએ અને જીવનસાથીનો વિશ્વાસઘાત કરો જ નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ તો થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જ જશો.
આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની મને નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન પણ કરતા હોય.
સવાલ.કહેવાય છે કે દેવર અને ભાભીનો સંબંધ માતા જેવો હોય છે. પરંતુ આ વાર્તામાં બધું ઉલટું છે. વાસ્તવમાં એક સ્ત્રી લગ્ન પછી પોતાના જ દેવરના પ્રેમમાં પડે છે, તે દેવર પણ ભાભીના પ્રેમમાં પડે છે.
પત્ની કહે છે કે, મારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેમાં હંમેશા પ્રેમ અને કાળજીનો અભાવ હતો. સામાન્ય રીતે વિવાહિત યુગલો લગ્ન પછી એકબીજા સાથે સારો સમય વિતાવે છે. પણ મેં આ સમય મારા પતિ સાથે નહિ પરંતુ તેના ભાઈ એટલે કે મારા દેવર સાથે વિતાવ્યો.
પત્ની કહે છે કે હું મારા દેવર સાથે 3 વર્ષથી રિલેશનશિપમાં હતી, પરંતુ પછી તેણે લગ્ન કરી લીધા અને લગ્ન પછી અમારી વચ્ચે વાત બગડવા લાગ્યું. જ્યારે પત્ની નિષ્ણાતોને મળી અને તેમને કહ્યું કે મારા દેવર લગ્ન પછી મને પૂરતો સમય આપી શકવા સક્ષમ નથી. આ કારણે અમારી વચ્ચે ઝઘડા પણ થાય છે.
જ્યારે મેં મારા દેવરને પૂછ્યું તો તે કહે છે કે હું ફક્ત તને જ પ્રેમ કરું છું, હું મારી પત્નીને પ્રેમ કરતો નથી. હવે હું નક્કી કરી શકતી નથી કે શું કરવું. હું તેને ખૂબ પ્રેમ કરું છું, તેની સાથે રહેવા માંગુ છું, હું તેને છોડી શકતી નથી.હું આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી શકું.
જવાબ.જો તમે બંને આ સંબંધને આગળ વધારશો તો આખા પરિવારને તેની કિંમત ચૂકવવી પડશે. પરંતુ જો તમે બંને એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે પાગલ છો, તો તમે બંને તમારા પરિવારને આ સંબંધ વિશે જણાવી શકો છો.
એમાં કોઈ શંકા નથી કે તમારા બંનેના સાથે હોવાના સમાચાર આખા ઘરમાં તોફાન મચાવી શકે છે. ઘણા સંબંધો તૂટી શકે છે, પરંતુ જો તમને લાગે છે કે તમે બંને પહેલા કરતા વધુ ખુશ રહી શકશો, તો તમારે તમારા માટે આ પગલું ભરવું પડશે.