હું 35 વર્ષની મહિલા છું, સતત છ સાત દિવસ સુધી મારું માસિક ચાલું રહે છે, જેના લીધે મારા શરીરમાં લોહી ઓછું થઇ જાય છે શું કરું... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

હું 35 વર્ષની મહિલા છું, સતત છ સાત દિવસ સુધી મારું માસિક ચાલું રહે છે, જેના લીધે મારા શરીરમાં લોહી ઓછું થઇ જાય છે શું કરું…

સવાલ.મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સે@ક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે.

મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે. બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન ન થયું હોય એ પણ હોઈ શકે.

જો ફોરપ્લે એટલે કે સે@ક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સેકસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.

Advertisement

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી.

હું બીજા કોઈની સાથે સે૧કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સે@કસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

Advertisement

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો?

એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારી-રિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કો-ન્ડોમ પહેર્યા વગર સે@ક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે.

Advertisement

એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

Advertisement

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો.

કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

Advertisement

સવાલ.હું 22 વર્ષની યુવતી છું. મને એક છોકરો ખુબ જ ગમે છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા માતા-પિતા તેની સાથે મારા લગ્નનો વિરોધ કરી રહ્યા છે. જયારે એક બીજો છોકરો, જે એકરૂપ છે, તે મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે, પરંતુ મારી માતા એમ કહે છે કે તે લોકો ગરીબ છે. મને કહો કે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ.જો તમે ખરેખર તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરતા હોય અને તે લગ્ન માટે પણ ગંભીર હોય અને આંતર વ્યક્તિ હોવા ઉપરાંત, તમારે માતાપિતાને તેની સાથે લગ્ન કરવા મનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો તેઓ કુટુંબના અન્ય સભ્ય, સ-બંધી અથવા કૌટુંબિક મિત્ર સાથે સંમત થયા હોય, તો પછી તેમને તે સમજાવવો કે આજકાલ આંત લગ્ન સામાન્ય થઇ ગયા છે, તેથી તેમની સમસ્યા અર્થ વગરની છે.

Advertisement

સવાલ.હું 28 વર્ષની યુવતી છું અને ડેસ્ક જોબ કરું છું. મારે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે જેના કારણે મને પીઠનો દુખાવો થઇ ગયો છે. મને યોગ કરવાથી મળતા પરિણામ પર બહુ વિશ્વાસ છે. શું એવું કોઇ આસન છે જે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે?.

જવાબ.જો તમને યોગાસન કરવામાં રસ હોય તો પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે નિયમિત રીતે પરિવૃત ઉત્કટાસન કરી શકો છો. આ આસનને ઘણા લોકો રિવોલ્વ્ડ ચેર પોઝ નામથી પણ ઓળખે છે. આ ઉત્કટાસનનું ટ્વિસ્ટેડ વેરિએશન છે.

Advertisement

પરિવૃત ઉત્કટાસનનું નામ સંસ્કૃત ભાષાથી લેવામાં આવ્યું છે. આ આસન કરવા માટે સૌથી પહેલા એક ખુરશી અને ઈંટ લો. ખુરશીની સામેની તરફ નીચે ઈંટ રાખો. ખુરશી પર બેસો અને હાથને ખોળામાં રાખો. આ દરમિયાન તમારા પગ મજબૂતીથી ઈંટ પર ટકેલા રહે તેનું ધ્યાન રાખો.

શ્વાસ લો અને પોતાના હાથ જોડીને નમસ્તે કરવાની મુદ્રામાં લઈને આવો. હવે શ્વાસ છોડતા શરીરને ડાબી તરફ વાળો અને તમારા જમણા હાથની કોણીને તમારા ડાબા ઘૂંટણની નજીક મૂકો. આ દરમિયાન તમારા હાથ છાતીની સામે જ નમસ્કારની મુદ્રામાં રહેશે.હવે તમે આ મુદ્રામાં ઓછામાં ઓછા 10 સેકન્ટ સુધી રહો અને શ્વાસ લેતા રહો. બાદમાં પરત તે જ પોઝિશનમાં આવો અને બીજી સાઈડથી આ આસન કરો.

Advertisement

આ આસનથી પીઠના દુખાવામાં રાહત મળે છે પરંતુ કેટલાક લોકોએ આ આસન કરતા પહેલા થોડી સાવચેતી રાખવી જોઈએ. જેમને માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યા છે જેમણે આ આસન કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ આ આસન ન કરે. આસન કરતી વખતે શરીર સાથે બળજબરી ન કરો. આ આસન થોડું અઘરું છે. તેથી જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કોઈ યોગ ટ્રેનરની મદદ લો અને એ કરતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો.

Advertisement

સવાલ.મારી વય 35 વર્ષની છે અને મારે બે સંતાનો છે.મને દર મહિને છ સાત દિવસ માસિક ચાલું રહે છે. જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયેલ છે. મારી સોનોગ્રાફીમાં બેથી વધારે ફાઇબ્રોઇડની ગાંઠ બતાવેલ છે.મારા ડોક્ટરે તાત્કાલીક ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે. મેં સાંભળ્યું છે કે આવું ઓપરેશન કરાવ્યા પછી જાતીય જીવન માણવામાં તકલીફ પડે છે. શું આ વાત સાચી છે?.

જવાબ.તમારી ઉંમરની સ્ત્રીઓની જો સોનોગ્રાફી કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓમાં આ પ્રકારની ફાઇબ્રોઇડની ગાંઠો જોવા મળતી હોય છે અને જેના કારણે માસિક સ્ત્રાવ વધારે પડતો આવતો હોય છે. ઘણી વખત ગર્ભાશયનાં ઓપરેશન ખોટી રીતે કરવામાં આવે છે.

Advertisement

પરંતુ અમુક કિસ્સાઓમાં ગર્ભાશય દૂર કરવું આવશ્યક પણ હોય છે. વધુ પડતા માસિક સ્ત્રાવ માટે હવે ઓપરેશન વગરના ઇલાજ પણ શક્ય છે. ગર્ભાશયનાં ઓપરેશન દરમિયાન ઘણી વખત ગર્ભાશયની સાથે ઓવરી (અંડાશય) પણ દૂર કરવામાં આવે છે અને આના કારણે સમાગમ વખતે યોનિમાર્ગમાં પુરતી ભિનાશ થતી નથી.

આમ થવાથી સમાગમ વખતે દુખાવો સ્ત્રીને થાય છે અને ચરમસીમા અનુભવાતી નથી. માટે શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ. આપની ઉંમર ખૂબ જ નાની છે. ગર્ભાશય ને જો ઓવરી સાથે દુર કરવામાં આવશે તો ખૂબ જ નાની ઉંમરમાં મેનોપોઝના લક્ષણો દેખાઇ શકે છે. આ મામલે એક કરતા વધારે ડોક્ટર્સના અભિપ્રાય લઇને જ કોઇ નિર્ણય લેવો હિતાવહ છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite