પ્રાચીન કાળમાં મહિલાઓ એવા કામ માટે ડુંગળીનો ઉપયોગ કરતી હતી કે,જાણીને અચક પામી જશો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

પ્રાચીન કાળમાં મહિલાઓ એવા કામ માટે ડુંગળીનો ઉપયોગ કરતી હતી કે,જાણીને અચક પામી જશો….

Advertisement

એવા ખુબ જ ઓછા લોકો જોવા મળશે કે જે ભોજનની સાથે ડુંગળી ખાવાનુ પસંદ ના કરતા હોય કારણ કે મોટા ભાગના લોકોને ભોજન સાથે ડુંગળી ખાવાનું પસંદ હોય છે.

તેમજ આ વાત પણ ખુબ જ ઓછા લોકો ને ખ્યાલ હશે કે ડુંગળી એ ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે યૌન શક્તિ, શીઘ્રપતન, વીર્યવૃદ્ધિ અને નપુસંકતા જેવી સમસ્યાઓને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થાય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

Advertisement

ડુંગળી એક તામસી વસ્તુ છે પરંતુ બધા લોકો તેને જમવાની સાથે અથાણાં તરીકે ખાઈ છે, તો મિત્રો આજે આપણે જાણીશું કે પ્રાચીન સમયની મહિલાઓ ડુંગળી સાથે સ કરતી હતી. બહુ ઓછા લોકો તમને જોવા મળશે જે ખાવાની સાથે ડુંગળીનો આનંદ લેવાનું પસંદ ના કરતા હોય.

બહુ ઓછા લોકો તમને જોવા મળશે જે ખાવાની સાથે ડુંગળીનો આનંદ લેવાનું પસંદ ના કરતા હોય. પણ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે ડુંગળી ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે યૌન શક્તિ, શીઘ્રપતન, વીર્યવૃદ્ધિ અને નપુસંકતા જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ ઘણીજ લાભદાયક હોય છે. અમે તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધારે ડુંગળી મહારાષ્ટ્રમાં પેદા થાય છે અને એ પછી નંબર આવે છે.

Advertisement

તેની સાથે જ વાત કરવામાં આવે તો તમને ખ્યાલ નાં હોય તો જણાવી દઈએ કે આપણા દેશમા વધુ ડુંગળી મહારાષ્ટ્રમા ઉગાડવામા આવે છે તેવી નોંધ કરવામાં આવી છે અને લોકો સૌથી વધારે ડુંગળીનું સેવન કરતા જોવા મળી રહ્યા છે અને તેમજ એવું પણ કહેવામાં આવે છે કે ડુંગળીને લોકો ખૂબજ ખાય છે.

અને તેમને દરેક ભોજન સાથે ડુંગળી જોવતી હોય છે અને આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ડુંગળી એક એવી વસ્તુ છે કે જેને પકાવીને તો ખવાય જ છે પણ તેની સાથે જ ડુંગળીને કાચી પણ ખાવામાં આવે છે લોકો વધારે કાચી ડુંગળી ખાતા હોય છે.

Advertisement

હા ઘણીવાર આપ પણ એવું જ કરતા હશો કે તમને ડુંગળી વિના બીજું કંઈ પણ ભાવતું નથી અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવે છે મોટા ભાગના લોકો ડુંગળી વિના બીજું કંઈ ખાતા પણ નથી અને જમવાનો સમય થાય એટલે તેમણે ભોજન સાથે ડુંગળી અવશ્ય જોઈએ છે.

કર્ણાટક, ઉડીસા, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને ગુજરાત જેવા પ્રદેશોનો અને ડુંગળીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એ શાક બનાવવામાં તો નાખવામાં આવે જ છે સાથે સાથે કેટલાક લોકો સલાડ રૂપમાં અલગથી પણ ખાતા હોય છે.

Advertisement

કેટલાક લોકોને તો ડુંગળીની એવી ટેવ હોય છે કે એના વિના ખાવાનું પણ નથી જ ખાઈ શકતા હોતા. પણ હાલમાં જ ડુંગળીને લઈને એક નવી વાત સામે આવી ગઈ છે.

અને જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અનેકવિધ સંશોધન બાદ એ જાણવા મળ્યુ કે જેમાં સ્ત્રીઓ ડુંગળીનો ઉપયોગ ફક્ત ખાવા માટે નહોતી કરતી પણ તેનો કંઈક અલગ જ ઉપયોગ કરવામાં આવતો હતો

Advertisement

અને તેમજ તેનો ઉપયોગ એવા કામ માટે કરતી હતી કે જે જાણીને તમને વિશ્વાસ પણ નહિ આવે અને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.ઇજિપ્તના રાજા રામસેસ ચતુર્થની માતામાં પણ ડુંગળીના અવશેષ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે

પહેલાના સમયે મહિલાઓ ડુંગળીનો ઉપયોગ પૂજા કરવા અને અંતિમ સંસ્કારના સમયે પણ કરતી હતી. એ સિવાય જે મહિલાઓને માં બનવામાં સમસ્યા થતી એમનો ઈલાજ ડુંગળીથી જ કરતા હતા. મહિલાઓ સિવાય ડુંગળીનો ઉપયોગ જાનવરો માટે પણ કરવામાં આવતો હતો.

Advertisement

ત્યારબાદ વિગતે વાત કરવામાં આવે તો અહીંયા કહેવામા આવ્યું છે કે ઇજિપ્તમા 3000 વર્ષ પહેલા ડુંગળીની ખેતી થતી હોવાની વાત હાલ સામે આવી છે અને ત્યારે પણ ડુંગળીના ઘણા એવા ઉપાયો હતા જે ટીસરે કરવામાં આવતા અને તેની સાથે જ ઇજિપ્તના રાજા રામસેસ ચતુર્થની મમીમા પણ ડુંગળીના અવશેષ મળી આવ્યા હતા તેવું અહીંયા જાણવા મળ્યું છે.

જે જાણીને તમે વિશ્વાસ નહિ કરી શકો 5000 વર્ષો પહેલા ખોદકામમાં મળ્યા હતા ડુંગળીના અવશેસ ડુંગળીના ઇતિહાસ વિશે વધારે કોઈને ખબર જ નથી. પણ દુનિયા માટે ચોંકાવનારી વાત ત્યારે સામે આવી હતી.

Advertisement

જયારે લગભગ 5000 વર્ષો પહેલા થયેલ ખોદકામમાં ડુંગળીના અવશેષ મળ્યા હતા. ઘણી શોધખોળ અને શોધ પછી ખબર પડી હતી કે મહિલાઓ પહેલા ડુંગળીનો ઉપયોગ ફક્ત ખાવા માટે નહતી.

કરતી પણ એનો ઉપયોગ એવા કામ માટે કરતી હતી જે જાણીને તમને વિશ્વાસ જ નહિ આવે વર્ષો પહેલા આ કામ માટે ઉપયોગ થતો હતો ડુંગળીનો ઇજિપ્તમાં ખ્રિસ્તમાં 3000 વર્ષો પહેલા ડુંગળીની ખેતી થતી હોવાની વાત સામે આવી ગઈ છે.

Advertisement

ઇજિપ્તના રાજા રામસેસ ચતુર્થની મમીમાં પણ ડુંગળીના અવશેષ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલાના સમયે મહિલાઓ ડુંગળીનો ઉપયોગ પૂજા કરવા અને અંતિમ સંસ્કારના સમયે પણ કરતી હતી

એ સિવાય જે મહિલાઓને માં બનવામાં સમસ્યા થતી એમનો ઈલાજ ડુંગળીથી જ કરતા હતા. મહિલાઓ સિવાય ડુંગળીનો ઉપયોગ જાનવરો માટે પણ કરવામાં આવતો હતો.

Advertisement

તેમજ તમને એ પણ જણાવી દઈએ કે આની પહેલાના સમયમા સ્ત્રીઓ દ્વારા ડુંગળીનો ઉપયોગ પૂજા કરવા અને અંતિમ સંસ્કારના સમયે કરવામા આવતો હતો

તેવું જણાવામાં આવ્યું છે અને તેમજ આ સિવાય જે સ્ત્રીઓને માતા બનવામા કોઈ સમસ્યા થતી હોય તેમનો ઈલાજ ડુંગળીથી કરવામા આવતો હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે તમને આ વાત નવાઈની લાગી હશે પણ આ વાત સાચી છે ખરેખર ડુંગળીનો ઉપયોગ પહેલા સ્ત્રીઓ આ રીતે કરતી હતી.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button