જ્યારે એક દંપતી પોતાની અપંગ દીકરીને લઇને પોહચી માં મોગલના દરબારમાં, ત્યારે મણિધર બાપુએ કહ્યું આવું.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

જ્યારે એક દંપતી પોતાની અપંગ દીકરીને લઇને પોહચી માં મોગલના દરબારમાં, ત્યારે મણિધર બાપુએ કહ્યું આવું….

Advertisement

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે.

અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.

Advertisement

માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવા જઈ રહ્યા છે. આ મંદિરમાં એક દંપતી તેમની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના અને મણીધર બાપુના આર્શીવાદ લેવા માટે આવ્યા હતા.તો બાપુ મણીધરે આ દિવ્યાંગ દીકરીને આર્શીવાદ આપીને તેમના માતાપિતાને કહ્યું હતું કે તમારે ક્યાંય યાત્રા કરવા માટે જવાની જરૂર નથી.

તમે માત્ર તમારી દીકરીની સેવા કરજો તો માં મોગલ તમારા બધા જ ધાર્યા કામ પુરા કરીને તમને કાયમ માટે ખુશ રાખશે. તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલના અને મણિધર બાપુના આર્શીવાદ લઈને તેમની માનેલી બધી મનોકામનાઓ પુરી કરે છે.

Advertisement

ચાલો તમને આવાજ એક બીજા પરચા વિશે જાણીએ. જેમાં એક દીકરી તેની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉમાં માં મોગલના ધામમાં આવી હતી, દીકરીએ મંદિરમાં આવીને માં મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુના દર્શન કરીને આર્શીવાદ લીધા અને મણિધર બાપુને કહ્યું કે હું મારી માનેલી માનતા પુરી કરવા માટે આવી છું.

તો તે સાંભળીને મણિધર બાપુએ દીકરીને પૂછ્યું કે દીકરી તું શેની માનતા માની હતી તો દીકરીએ કહ્યું કે બાપુ હું સરકારી નોકરી આવે તો પહેલો પગાર માં મોગલના ચરણોમાં અર્પણ કરીશ તેવી માનતા માની હતી એટલે મારે સરકારી નોકરી આવી ગઈ એટલે હું મારો પહેલો પગાર ચડાવવા માટે આવી છું.

Advertisement

દીકરીને સરકારી નોકરી આવવાથી તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.તેથી દીકરી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામમાં આવી પહોંચી હતી, દીકરીને મણિધર બાપુએ આખો પગાર અર્પણ કર્યો તો મણિધર બાપુએ એક રૂપિયો ઉમેરીને તે પગાર પાછો આપ્યો અને મણિધર બાપુએ દીકરીને કહ્યું કે માં મોગલે તારી માનેલી માનતા સાત વખત સ્વીકારી, માં મોગલ તો આપનારી છે લેનારી નથી, તેથી માં મોગલ પર વિશ્વાસ રાખજો માં મોગલ તમારા બધા જ ધારેલા કામ પુરા કરશે.

Advertisement

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button