એક યુવક 25 હજાર રૂપિયા લઇને પોતાની માનતા પૂરી કરવા આવ્યો હતો ત્યારે મણીધર બાપુએ તેના પરિવાર વિશે કહી એવી વાત કે સાંભળીને બધા ચોંકી ગયા….

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
મા મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
ખાસ વાત એ છે કે માના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. મા મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માં ના ભક્તનું માનતા સ્વીકારે છે.
થોડા સમય પહેલા એક ભક્ત પોતાની મનોકામના પૂર્ણ થતા 25000 રૂપિયા લઇને મોગલ ધામમાં આવ્યો હતો. આ યુવકે માતા મોગલ ની માનતા રાખી હતી.
જ્યારે તેની માનતા પૂરી થઈ ગઈ તો તે મોગલ ધામ પહોંચ્યો હતો. માતાના દર્શન કરીને તેણે મણીધર બાપુ સામે ૨૫ હજાર રૂપિયા મંદિર માટે ચડાવ્યા.
પરંતુ આ યુવકે મણીધર બાપુના આશીર્વાદ લઈને તેને 25 હજાર રૂપિયા આપ્યા. મણીધર બાપુ એ તેના ઉપર એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે તારી પાંચ બહેનો છે અને આમાંથી પાંચ પાંચ હજાર રૂપિયા તારી બધી બહેનોને આપી દેજે.
મણીધર બાપુએ જ્યારે આવું કહ્યું તો મંદિરમાં હજાર બધા જ લોકો ચોકી ગયા હતા. કારણ કે યુવકે પોતાના પરિવાર વિશે કશું જ કહ્યું ન હતું. તેમ છતાં મણીધર બાપુને ખબર પડી ગઈ કે તેને પાંચ બહેનો છે. ત્યારબાદ તેમણે કહ્યું કે માં મોગલે તારી બધી મનોકામના સ્વીકારી લીધી છે.
મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે એમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.
માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે સૌ ભક્તો જાણે જ છે.