મારી પત્નીએ એના બોયફ્રેન્ડ જોડે નિરોધ વગર સમા-ગમ કર્યું હતું,શુ એ પ્રેગ્નેટ હશે…
સવાલ.કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.
જવાબ.હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.
સવાલ.હું 24 વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે-ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.
તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
સવાલ.મારા લગ્ન પછી 15 વર્ષ મારા માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં જ રહ્યો હતો. અને મારા બંને બાળકો મોટા થઈ ગયા છે. પૂરતી જગ્યાના અભાવે મેં બે વર્ષ પહેલાં મારા માટે એક અલગ મકાન લઇ લીધું હતું. મારા માતાપિતા તે વિશે ખુશ ન હતા.માતાપિતા ક્યારેય ઇચ્છતા જ ન હતા કે તેમના પુત્ર તેમનાથી અલગ રહેતો હોય.
જવાબ.આ તેમના રોષનું જ કારણ છે, પરંતુ તેઓએ તમારી મુશ્કેલીઓ અને લાગણીઓને સમજવી પણ જોઈએ.જ્યારે બાળકો મોટા થઈ જાય છે, ત્યારે તેમને બેસવા અને વાંચવા માટે એક અલગ ઓરડોની જરૂર પડતી હોય છે.
તો સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાળકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક અલગ ઘર લઇ લો.જો તમારા માતાપિતાને વાંધો ન હોવો જોઈએ. તેણે સમજવું જોઈએ કે માતા-પિતાની અપેક્ષાઓ પૂરી કરવા જેટલું જ બાળકોની અપેક્ષાઓ પૂરી કરવી તેટલું જ મહત્વપૂર્ણ હોય છે.
સવાલ.પ્રથમ સં-ભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સં-ભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે?
જવાબ.સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ (બીજાશય)માંથી છૂટું થઇને બહાર આવે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વી-ર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે. ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી. તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ.
સવાલ.એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સં-ભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે.
જવાબ.આ કોઇ શારીરિક સમસ્યા નથી. તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.
સવાલ.મને મારી વાઇફ પર શક જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.
જવાબ.દોસ્ત, આ કંઇ સે-ક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી શંકા છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.
સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.
જવાબ.મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.
સવાલ.પુરુષને કામોત્તેજના વધે તો પે-નિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.
જવાબ.સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે.
કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.
સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.
જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને નાઇટ ડિસ્ચાર્જ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.
સવાલ.સમા-ગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા.
પે-નિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમા-ગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો. સમા-ગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.
જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમા-ગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે.
સમા-ગમનો શ્રેષ્ઠ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે.
સમા-ગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમા-ગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.
સમા-ગમ પૂર્વે સમા-ગમ વખતે અને સમા-ગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય.
અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.
સવાલ.મારી ઉંમર 30 વર્ષ છે અને હું વર્જિન છું. થોડા દિવસો પહેલા હું એક છોકરીને મળ્યો અને હવે અમે લગ્ન કરી રહ્યા છીએ. મને જાણવા મળ્યું કે મારા મંગેતરે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે અસુરક્ષિત સે-ક્સ કર્યું હતું. શું આનાથી મને ભવિષ્યમાં કોઈ જાતીય રોગ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ થઈ શકે છે?
જવાબ.અજાણ્યા પાર્ટનરને કારણે કોઈપણ પ્રકારની STD (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ) થવાનું જોખમ રહેલું છે. વળી, આજકાલ લગ્ન પહેલા તમામ પ્રકારના હેલ્થ ટેસ્ટ કરાવવામાં આવે છે. લગ્ન પહેલા શારીરિક તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તમારે બંનેનો આ પ્રકારનો ટેસ્ટ હોવો જોઈએ.