બ્રેકિંગ ન્યૂઝ:CM રૂપાણી એ લોકડાઉન ને લઇને કરી મોટી જાહેરાત

ગઈકાલે રાત્રે cm રૂપાણીએ lockdown ના લઇને મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે કેસ ગુજરાતમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે તો આપણે સૌ એ સાવચેત થવાની જરૂર છે

Advertisement

મહાનગર પાલિકાઓમાં રાત્રી કર્યું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેનો સમયગાળો પણ વધારી દેવામાં આવ્યું છે રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને આપશો જનતાને ખૂબ જ જરૂર છે સપોર્ટ ની ખૂબ જરૂર છે

Advertisement

તુ આપ સહુ સાથ આપજો સરકારને અને તેમણે વધુમાં જણાવ્યું કે તે આ વખતે તમામ વસ્તુઓનું ધ્યાન રાખશે કે કોઈપણ વ્યક્તિના રોજગાર કે વૃદ્ધિને અસર થાય નહીં થોડાક નિયમો નવા કરવા પડશે પણ તે ખૂબ જ જરૂરી છે રાજ્યમાં કોરોના ના ચેકઅપ નું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે હોસ્પિટલમાં પણ વધારી દેવામાં આવ્યા છે

 

Advertisement

અને સાથે સાથે વેક્સીનેશન નુ કામ પણ વધારી દેવામાં આવ્યું છે રાજ્યમાં તમામ પ્રકારની દવાઓ પૂરતી માત્રામાં લાદી દેવામાં આવી છે દરેક હોસ્પિટલમાં પૂરતો સ્ટોક ઉપયોગ કરી દેવામાં આવ્યું છે તો કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ઊભી થશે નહીં પણ ગુરુના ના કેસ આટલા બધા એકસાથે વધવાથી થોડા કડક નિયમો રાજ્ય સરકારે લેવા પડ્યા છે જ્યાં કિસ વધારે છે ત્યાં શાળા-કોલેજો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે ઓનલાઈન શિક્ષણ પાછું શરૂ કરી દેવામાં આવ્યું છે

Advertisement

અને રૂપાણીએ ખાતરી આપતા કહ્યું હતું કે હવે ફરીથી પહેલા જેવું સંપૂર્ણ lockdown રાજ્યમાં કોઈપણ સંજોગોમાં થશે નહીં થોડાક નિયમો નવા કરવામાં આવ્યા છે જેનું આપ સૌ સાથ અને સહકારથી પાલન કરજો પણ કોઈપણ જાતનું lockdown હવે રાજ્યમાં થશે નહીં અને કોઈ પણ વ્યક્તિના ધંધા-રોજગાર ઉપર લાતો મારવામાં આવશે નહીં અપસૌર આદિવાસીઓ સરકારના આ નિર્ણયને વધાવશો તે મારી અપેક્ષા છે

Advertisement
Exit mobile version