એક સમયે આરટીઓમા મામુલી નોકરી કરતા જાણો કેવીરીતે બન્યા ગુજરાતના પ્રખ્યાત ગાયક…..

હેમંત ચૌહાણના ભક્તિ ભજન ગરબા લોકોમાં ખુબજ લોકપ્રીય છે.હેમંત ચૌહાણનો જન્મ ૭ નવેમ્બર ૧૯૫૫ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંડળી ગામે થયો હતો હેમંત ચૌહાણએ ફક્ત ૪ વર્ષની ઉંમરથી સંગીત શીખવાનું શરુ કર્યું હતું તેમને રાજકોટ નજીક આવેલા કસ્તુરબા ગાંધી આશ્રમમાં શિક્ષણ લીધું છે.જ્યાં તેઓ પ્રાર્થના સભામાં ગીતો ગાતા હતા ત્યાર પછી તેઓએ આ ક્ષેત્રમાં વધુ તાલીમ મેળવી હતી
આ તાલીમ ઉપરાંત તેઓને સૌરાષ્ટ યુનિવર્સીટીમાં બી એ અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો છે હેમંત ચૌહાણને સમયાંતરે આકાશવાણીમાં ગાવાની તક પણ મળતી હતી. હેમંત ચૌહાણે રાજકોટની RTO માં ક્લાર્ક તરીકેની નોકરી પણ મળી હતી આ નોકરી ૧૧ વર્ષ કર્યા બાદ ભજન ક્ષેત્રે વધુ કારકિર્દી બનાવા તેમને આ નોકરી છોડી દીધી હતીતેમને અનેક ભજનો ગાયા જે સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થયા હતા ત્યાર બાદ તેમને આલબમની અને કાર્યક્રમોની ઓફરો મળવા લાગી હતી.આ સમય દરમિયાન તેમને પંખીડાઓ પંખીડા કેસેટને સારી એવી લોકપ્રિયતા મળી હતી
હેમંત ચૌહાણને કેશર ચંદન ફિલ્મમાં દાસી જીવનનું ભજન ગાયું હતું જેના માટે તેમને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગાયક તરીકેનું સન્માન મળ્યું હતુંઆ સિવાય તેમને બીજા અનેક સન્માન મળી ચુક્યા છે તેઓ બસ ટ્રેક્ટર કે ટ્રકમાં ડાયરાઓ કરવા માટે જતા હતા તેઓ આખી રાત ગાતા અને દિવસે બસમાં ઊગતા ઊગતા બસમાં પરત આવવાનું તેમના જીવનમાં ભાગ બની ગયુ હતુંઅને અમુક સમયે બસમાં જગ્યા ના મળેતો ઉભા ઉભા પરત આવતા તેવું પણ ઘણીવાર બનતું હતું.હેમંત ચૌહાણ ભક્તિ સિવાયના બીજા કોઈ ગીતો ગાતા નથી તેઓ પહેલી થીજ ભક્તિ સંગીત તરફ આગળ વધ્યા છે.
તેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી – ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું) અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.
મિત્રો અમુક લોકોને ખરેખર પરિચયની બહુ જરૂર હોતી નથી, કારણ કે તેમનું કાર્ય તેમનો પરિચય છે. જો આપણે હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી. તેઓ ગુજરાતી ભજનો અને લોકગીતો ના સૌથી લોકપ્રિય અને સફળ લોક ગાયક છે. કુલ કુલ ૬૦૦૦ જેટલા ગીતો લોક ગીતો અને ભજનો એમણે ગાયાં છે જેમાં ૧૫૦૦ જેટલા પ્રાચીન લોક ગીતો, ૨૦૦૦ ગરબા ગીતો છે.
અન્ય ગીતો સતાધાર, વિરપુર, શ્રીનાથજી, સ્વામિનારાયણ ભગવાન, જૈન ગીતો વગેરે જેવા વિવિધ ધાર્મિક સ્થળો અને ધર્મોના છે. આ સિવાય એમણે એવા ગીતો પણ ગાયા છે જે આપણા સમાજના ખરાબ રિવાજો જેમ કે દહેજ, વ્યસન વગેરેને બદલી શકે છે. તેઓ માને છે કે લોક ગીતો ગાવા ઉપરાંત તેમણે પણ આપણા સમાજમાં થોડોક ઉત્ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરવો પડશે અને તેથી તેમણે આવા ગીતો પણ ગયા છે.
તેમના હૃદયની શુદ્ધતા ખરેખર તેમના અવાજમાં રજૂ થાય છે. જ્યારે તેઓ કોઈ લોક ગીત ગાય છે, ત્યારે તે પોતે સંપૂર્ણતામાં સમર્પિત થઈ જાય છે અને તેથી તે સાંભળનાર પણ મોટી ભક્તિ અનુભવે છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં તેના ગીતો માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે બે એવોર્ડ જીત્યા છે. તેમના કાર્યક્રમોની રજૂઆત માટે, તેમણે યુએસએ, યુકે, જાપાન, ફ્રાંસ, ગ્રીસ વગેરે જેવા વિવિધ દેશોની યાત્રા પણ કરી છે.
હેમંત ચૌહાણનો જન્મ ૧૯૫૫માં કુંદણી ગામમાં થયો હતો જે કાઠિયાવાડના રાજકોટ જિલ્લામાં આવેલ છે. તેમનું વિશેષ પ્રદાન મુખ્યત્વે ભજન ક્ષેત્રે રહેલું છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અઢળકઆલ્બમોમાં પોતાનો સ્વર આપી ને તેમાં પ્રાણ પૂર્યા છે. સાથે સાથે ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કાર્ય છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ હેમંત ભાઈ ની સૌથી મહત્વની અને આગવી વિશેષતા છે.
વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, પંખીડા ઓ પંખીડા, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી તેમના દ્વારા ગવાયેલી રચનાઓ છે. શ્રી હેમંત ભાઈ ના હિન્દી ભજનનાં પણ કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી – ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.
ગીત ભજનો ગાવાની સાથે સાથે સંગીત વિદ્યા માં પણ હેમંત ભાઈ માહેર છે, સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું) અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.એક ઇન્ટરવ્યૂ માં હેમંત ભાઈએ પોતાના વિષે ઘણી બધી વાતો કહી છે, જેમ કે તેમણે સંગીતની કળા વિશેષ રીતે શીખી નથી, પરંતુ તે તેમના પિતા અને દાદા તરીકે વારસામાં મળી છે, બંને ગાયકો હતા. જ્યારે હેમંતભાઈ નાના હતા, ત્યારે તેમને 1 થી 10 ના આંકડા ખબર ન હતા પરંતુ તેમણે શાળામાં શિક્ષકની સામે બે લોક ગીતો ગાઈ બતાવ્યા હતા.
હેમંત ચૌહાણ એ એક અવ્વ્લ દરજાના ગુજરાતી ભજનિક અને લોકગાયક છે. વાસ્તવિક જીવનમાં, તે માટીના માનવી છે, વર્ષ 1968 માં ભારતના તત્કાલીન વડા પ્રધાન, ઇન્દિરા ગાંધી રાજકોટ આવ્યા હતા હેમંતભાઈ ત્યારે ત્રંબાની સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા, ત્યાંથી વિદ્યાર્થીઓને વડાપ્રધાનની મુલાકાત લેવા લઈ જવામાં આવ્યા હતા. હેમંતભાઈ એ વડાપ્રધાનની હાજરીમાં એક ગીત ગાયું હતું.
જેનાથી પ્રભાવિત થઈને, ઈન્દિરાજી એ તેમની નજીક આવી અને પૂછ્યું, “દીકરા, તારે શું બનવું છે?” ત્યારે હેમંતભાઈ કાંઈ બોલી શક્યા ન હતા. આ ઘટનાની યાદ તરીકે, તેમની પાસે એક ફોટોગ્રાફ પણ છે ક્યારેક શરમાળ પણ લાગે છે. પરંતુ જેઓ તેને નજીકથી ઓળખે છે તે જાણે છે કે એકવાર તમે તેની નજીક આવશો, તે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે. એક શ્રોતા તરીકે, અમે માનીએ છીએ કે તેના અવાજમાં થોડો દૈવી સ્પર્શ છે. વ્યાવસાયિક ગાયકના આ યુગમાં આવી ભક્તિ ભાગ્યે જ જોવા મળે છે.
મને લોક ગાયક બનવાની ખૂબ જ મહત્વાકાંક્ષા હતી. પ્રામાણિકપણે કહીએ તો, હું આજ સુધી આનંદ લઈ રહ્યો છું તેટલી મોટી સફળતા હાંસલ કરવાનું કલ્પના પણ નહોતું કર્યું. મારા ઇરાદા સારા લોક ગાયક બનવાના શુદ્ધ હતા અને હું માનું છું કે, આવા ઉદ્દેશ્યથી ખરેખર હું આજે છું તે બનવામાં મદદ કરી છે.
લોકગાયક હેમંત ચૌહાણ ને મળેલા એવોર્ડ્સ તેમને ગુજરાતી ફિલ્મ “કેસર ચંદન” માટે ગવાયેલા “ઝાંન ઝાંન ઝાલરી વાગે” ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ “પંખીડા ઓ પંખીડા” ગીત માટે આ જ કેટેગરીમાં બીજો એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારે તેમને “ગુજરાત ગૌરવ” એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત તેમને ફ્રાન્સ, જાપાન અને ગ્રીસ વગેરે જેવા વિવિધ દેશોમાં મારા કાર્યક્રમો માટે અન્ય ઘણા એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે.