કિન્નર ને આ ૫ વસ્તુ ઓ દાન માં આપી દો આખા વર્ષ માં ધનની અછત નહીં રહે. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Dharm

કિન્નર ને આ ૫ વસ્તુ ઓ દાન માં આપી દો આખા વર્ષ માં ધનની અછત નહીં રહે.

કિન્નર માત્ર અમુક નસીબદાર વ્યક્તિ ને જ વસ્તુ આપે છે. જો તમને પણ આ વસ્તુ મળી ગઈ તો તમે સમજી લેજો લક્ષ્મીમાતા સાક્ષાત તમારા પર મહેરબાન છે.

કિન્નરો ની દુનિયા હજારો રહસ્ય થી ભરી પડી છે. કિન્નર સમુદાય પ્રત્યે હજુ પડદો ઉઠવાનો બાકી છે. કિન્નરોના આવા કેટલાય રહસ્ય છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. આવી બાબતમાં તેમના રહસ્યો સૌ કોઈ જાણવા માંગે છે. આ વાત તો તમે જાણી જશે કિન્નરોને કોઈ તહેવાર કે લગ્ન માં બોલાવવામાં આવ્યા હોય છે.

Advertisement

કિન્નર ની દુનિયા બહારથી જેટલી અલગ હોય છે એટલી જ રહસ્યમય અંદર છે. તેમ છતાં તેમના રીતે રિવાજોને અને સંસ્કારો બીજા અન્ય ધર્મ થી બિલકુલ અલગ છે. આ સમુદાય અને આપણે ત્રીજો લિંગ ઘણા અલગ અલગ નામથી ઓળખીએ છીએ.

એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરો ના આશીર્વાદ તમારી સાથે છે તો તમે ક્યારે પણ કંગાળ નથી થઈ શકતા. અને એવું કહેવામાં આવે છે કે જો તમે ખૂબ મહેનત કર્યા પછી પણ પૈસા અછત પડી રહી છે તમારે કોઈ કિન્નર ના આશીર્વાદ લેવા જોઈએ.

Advertisement

જો તમને આવું લાગે છે કે તમામ કોશિશો બાદ તમે સફળ નથી થઈ રહ્યા તો તમારે ક્યારે કિન્નરોને દુઃખી ન કરવા જોઈએ. આવું કરવાથી તમારી સૂઈ ગયેલી કિસ્મત પણ જાગી શકે છે. અને જો તમે ઈચ્છો છો કે તમારી પર ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે અને તમે હંમેશા અમીર બન્યા રહો, તું કિન્નરોને ક્યારે પણ દુઃખી ન કરશો.

આજકાલ કિન્નરો તમને ઘર થી વધારે ટ્રેનમાં મુસાફિર કરતી વખતે અથવા તો રોડ પર મળી જાય છે. તેઓ લોકો પાસે જઈને પૈસા માંગે છે પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવાની ના પાડે છે તેમને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે.

Advertisement

આનાથી બચવા ની રીત એક એ છે કિન્નર અને તમારી પાસેથી દુઃખી થઈને ન જવા દેશો. કહેવામાં આવે છે કે કિન્નર ના આશીર્વાદથી ભાગ્યની વૃદ્ધિ થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને પોતાના પાકીટમાં રાખો છો તો તેનાથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. પરંતુ જો કોઈ કિન્નર કોઈને બદ દુઆ તો તેની જિંદગી બરબાદ થઈ શકે છે.

એટલે જ્યારે પણ કોઇ કિન્નર તમારી પાસે પૈસા માંગે તો તમે પૈસા આપી દેવા જોઈએ. આ ઉપરાંત કિન્નર જતી વખતે તેને એમ કહેવું કે ફરી આવજો. આ બે શબ્દો બોલવા થી ભાગ્યનો વૃદ્ધિ થાય છે. વિજ્ઞાનની કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય છે.

Advertisement
  • કઈ વસ્તુ છે જે કિન્નરને ન આપવી જોઈએ:-
  • ૧) સાવરણી
  • ૨) સ્ટીલ ના વાસણ
  • ૩) જુના કપડા
  • ૪) તેલ
  • ૫) પ્લાસ્ટિકની બોટલો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite