હું મારા પડોશની એક ભાભી સાથે રોજ શારી-રિક સંબંધ બાંધુ છું, પણ હવે તે કેટલા સમયથી મારાથી દૂર દૂર રહે છે, હું શું કરું??.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું મારા પડોશની એક ભાભી સાથે રોજ શારી-રિક સંબંધ બાંધુ છું, પણ હવે તે કેટલા સમયથી મારાથી દૂર દૂર રહે છે, હું શું કરું??….

સવાલ.હું 25 વર્ષનો પરિણીત પુરુષ છું મારી પત્નીમાં કોઈ કમી નથી પણ છેલ્લા 6 મહિનાથી મને મારા પાડોશની એક ભાભી સાથે પ્રેમ થવા લાગ્યો છે અમારા શારી-રિક સં-બંધો પણ બંધાયા છે ભાભી ઈચ્છે છે કે અમે બંને છૂટાછેડા લઈએ અને એકબીજા સાથે લગ્ન કરીએ આપણે શું કરવું જોઈએ?એક યુવક(ઉમેટા)

જવાબ.જો તમારી પત્ની પણ પાડોશી સાથે પ્રેમમાં પડી ગઈ હોત સં-બંધ બાંધ્યો હોત અને તમને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હોત તો તમારું શું થયું હોત તમારી પાડોશી ભાભીને આ બધું કરીને તમે ભૂલ કરી છે હવે બીજી ટાળો પત્નીને તમારી ભૂલ વાસના કે ગેરકાયદેસર સંબંધની સજા ન આપો છૂટાછેડા લેવાનું સરળ નથી.

Advertisement

જો પત્ની તેની સામે વાંધો ઉઠાવે તો વર્ષો સુધી છૂટાછેડા ન થાય છૂટાછેડા માટે ભાભીને સખત ના પાડી દે તો સારું શારી-રિક સંબંધ બાંધવાના જોખમોને ધ્યાનમાં રાખો અને જે ચાલી રહ્યું છે તે થવા દેવાથી કોઈ નુકસાન નથી.

સવાલ.હું 22 વર્ષનો છું પાડોશી ભાભીની ઉંમર 32 વર્ષની છે અને તેમને 3 બાળકો પણ છે એકવાર તેનો પતિ ગામ ગયો હતો ત્યારે મારી અને તેની વચ્ચે શારી-રિક સંબંધ બંધાયો હતો જે સતત ચાલુ છે એક દિવસ તેના પતિએ પણ અમને બંનેને રંગે હાથે પકડ્યા આમ છતાં તે તેની પત્નીને સાથે લેવા તૈયાર છે પરંતુ તે મને છોડવા માંગતી નથી. શુ કરવુ?એક યુવક(નરોડા)

Advertisement

જવાબ.3 બાળકોની માતાને છૂટાછેડા આપવા અને તેની સાથે લગ્ન કરવા એ સરળ કામ નથી તેથી તમે તેને સમજાવો અને તેણીને તેના પતિ સાથે જવા માટે કહો તેનો પતિ ઘણો સારો છે નહીં તો આવી હરકત કોઈ સહન કરી શકે નહીં તમે ઘણી બધી ફ્રી ક્રીમ ચાટી છે હવે તેનાથી દૂર રહેવું વધુ સારું છે.

સવાલ.છેલ્લા એક મહિનાથી મને શરીરમાં ઘણી ખંજવાળ આવે છે શરીર પર દાણા નીકળ્યા નથી કે કોઈ ઇન્ફેકશન પણ નથી ખંજવાળ પર કાબુ જ રહેતો નથી આ કારણે ઘરની બહાર નીકળતા પણ સંકોચ થાય છે મારી આ સમસ્યાનું સમાધાન સૂચવવા વિનંતી.એક બહેન (પાલડી)

Advertisement

જવાબ.ખંજવાળ આવવા પાછળ કેટલાક કારણો કામ કરે છે તમારી ચામડી શુષ્ક હોય તો પણ ખંજવાળ આવે છે ત્વચામાં તેલની ઉણપ દૂર કરવા તેલ કે મોઇશ્ચરાઈઝિંગ ક્રિમ લગાડો આ ઉપરાંત કોઈ એલર્જીને કારણે પણ આમ થઈ શકે છે.

આથી તમે ત્વચા રોગના કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ મુજબ ટેસ્ટ કરાવો યોગ્ય કારણ જાણ્યા પછી તેઓ તમારો ઉપચાર કરશે ચિંતા કરવાનું કારણ નથી યોગ્ય ઉપચારથી બધુ ઠીક થઈ જશે.

Advertisement

સવાલ.મને હાર્મોનની દવા અથવા હાર્મોન લેવાની સૂચના આપી છે મારે આ બાબતે થોડી માહિતી જોઈએ છીએ હાર્મોન ક્યારે અને કેવી રીતે લેવા જોઈએ?શું એને કારણે કોઈ આડઅસર થાય છે?એક ભાઈ (મુંબઈ)

જવાબ.હાર્મોનની દવા ઘણી તીવ્ર હોય છે ઇન્જેકશન કે ગોળી લેતા પહેલા બ્લડ ટેસ્ટ દ્વારા હાર્મોનની ઉણપ છે કે નહીં એની જાણકારી મેળવવી જરૂરી છે આ કામ નિષ્ણાત ડૉકટરનું છે જેને સામાન્ય ડૉક્ટરો બતાવી શકવા સમર્થ નથી.

Advertisement

આથી ડૉક્ટરોને જ ડૉક્ટરોનું કામ કરવા દો અને આ વિષયની જાણકારી ધરાવતા ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ લો સામાન્ય વ્યક્તિ આ વિશે સલાહ આપી શકે તેમ નથી આથી બીજા કોઈને પૂછયા વગર કે તેની સલાહ માન્યા વિના યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ પ્રમાણે ઉપચાર કરવો એમાં જ તમારી ભલાઈ છે.

સવાલ.મારી ઉંમર 17 વર્ષની છે આંખોની નીચેની ત્વચા કાળી થઈ ગઈ છે આ કારણે હું ઘણી પરેશાન છું બહાર જતા પણ મને શરમ આવે છે આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઉપાય સૂચવવા વિનંતી.એક યુવતી (જામનગર)

Advertisement

જવાબ.રેશાન થશો તો બાજી વધુ બગડશે કારણ કે આંખ નીચેની ત્વચા કાળી થવા પાછળ આ કારણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અનિદ્રાને કારણે પણ આમ થઈ શકે છે પોષ્ટિક આહાર ન લેવાનું કારણ પણ આ પાછળ કામ કરી જાય છે આ માટે તમારે નિયમિત વ્યાયામ કરવાની જરૂર છે.

તેમજ દૂધ અને દહીંનો વપરાશ વધારી લો લીલા પાનવાળી ભાજી તેમજ ફળોનું સેવન કરો અને રોજ આઠ કલાકની પૂરતી ઉંઘ લો તેમજ ચિંતા છોડી દો આ સમસ્યાના નિવારણ માટે તમે કોઈ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

Advertisement

સવાલ.મારી પુત્રીની ઉંમર 17 વર્ષની છે તેના કાનમાંથી છેલ્લા કેટલાક મહિનાથી પસ નીકળે છે ક્યારેક તો કાનમાં દુ:ખાવો પણ ઘણો થાય છે આ માટે શું કરવું?એક બહેન (મહેમદાવાદ)

જવાબ.કાનમાંથી પસ નીકળવાનો અર્થ એ હોઈ શકે છે કે તમારી પુત્રીના કાનના પડદામાં કાણું પડી ગયું હશે અને એમાં ઇન્ફેકશન થવાથી આમ થતું હશે તમારે આટલો વખત રાહ જોઈ બેસી રહેવું હોતું આમ જનરલ પ્રેક્ટિશનરની દવા કામ લાગી શકે તેમ નથી.

Advertisement

તમારે તમારી પુત્રીને કોઈ ઇ.એન.ટી નિષ્ણાતને દેખાડવાની જરૂર છે ઘણી વાર એન્ટિબાયોટિક દવા કામ કરી જાય છે પરંતુ કોઇ કિસ્સામાં આમાં ઓપરેશનની પણ જરૂર પડે છે ડૉકટરની સલાહ વિના કાનમાં કોઈ દવા નાખો નહીં કે કોઈ અખતરા કરો નહીં સમય નહીં ગુમાવતા ઇએનટી ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય ઉપચાર કરવો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite