જુનાગઢ શિવરાત્રીના મેળામાં રશિયન મહિલા સાધુ આકર્ષણનું કેન્દ્ર,સાધુ સંતો કરી રહ્યા છે સેવા,જોવો તસવીરો

ભવનાથમાં શિવરાત્રીનાં મેળાનો રંગ જામી રહ્યો છે રશિયન મહિલા સાધુ પણ આકર્ષણ જમાવે છે ગઢના ભવનાથમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે.
તેની સાથે જ અન્નક્ષેત્ર ઉતારાઓ ધમધમતા થઈ ગયા છે પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અધિકારીઓ મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.
જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.
ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.
જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી ગતવર્ષે તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે.
તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો.
આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો.
રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.
અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.
મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે.
દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે સાધુ-સંતો ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરશે ભવનાથના મેળા માટે સ્કંદ પુરાણમાં એક કિસ્સો આપેલો છે આ દંતકથા મુજબ જ્યારે શિવ-પાર્વતી રથમાં આકાશમાં જતા હતા.
ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડ્યું આથી તેને વસ્ત્ર પૂતક્ષેત્ર એવું કહેવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો.
શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે કહેવાય છે કે મૃગીકુંડમાં ન્હાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક એવા ગિરનારમાં ભર્તુહરિ ગોપીચંદ અને અશ્વસ્થામાં રહે છે.
અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધો મૃગીકુંડમાં ન્હાવા આવે છે વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી જૂનાગઢમાં ગિરનારનું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથના મેળાના દિવસોમાં જાણે ઝળાહળ થઈ પ્રગટી ઉઠે છે