પૈસાથી ભરેલું બેગ ખોવાઈ જતા મહિલાએ માં મોગલની માનતા રાખી,અને થોડા જ કલાક માં થયો ચમત્કાર.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

પૈસાથી ભરેલું બેગ ખોવાઈ જતા મહિલાએ માં મોગલની માનતા રાખી,અને થોડા જ કલાક માં થયો ચમત્કાર..

Advertisement

માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે આ ઉપરાંત માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા અપરમપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અને સમસ્યાઓ દૂર થાય છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી માં મોગલ આજદિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.

ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે રજાઓમાં એક દંપત્તિ દીવ ફરવા માટે ગયું હતું તેમણે પોતાની સાથે 15 હજાર રૂપિયા રાખ્યા હતા.

આ પંદર હજાર ભરેલું પર્સ અજાણતા જ ક્યાંક ખોવાઈ ગયું પૈસાની જરૂર પડતા જ્યારે દંપતિએ પર્સ શોધ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે 15,000 રૂપિયા ક્યાંક ખોવાઈ ગયા છે પર્સ ખોવાયાની વાત જાણીને દંપતી ચિંતાતુર થઈ ગયું.

આ દંપતી માતા મોગલ માં ખૂબ જ શ્રદ્ધા ધરાવતું હતું તેથી મહિલાએ મનોમન માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી કે તેમનું પર્સ 24 કલાકમાં તેમને મળી જશે તો તેમાં રહેલા રૂપિયા તે માતાના મંદિરે દાન કરી દેશે મહિલાએ માનતા રાખી તેને ગણતરીની જ કલાકો થઈ હતી.

અને તેમને તેમનું પર્સ પરત મળી ગયું અચાનક જ દંપતીને અમદાવાદના એક વ્યક્તિએ પર્સ માટે સંપર્ક કર્યો આ વ્યક્તિએ ઈમાનદારી દાખવીને દંપત્તિને 15000 રૂપિયા અને પર્સ પરત આપ્યું માતા મોગલ નો પરચો જોઈને.

આ દંપતી ખુશખુશાલ થઈ ગયું માતાની માનતા પૂરી કરવા માટે દંપતી સીધા જ કાબરાઉ પહોંચ્યા તેમણે અહીં મણીધર બાપુને 15 હજાર રૂપિયા આપ્યા અને સમગ્ર ઘટના વિશે જણાવ્યું માતા મોગલ પર વિશ્વાસ રાખવાથી તેમની સાથે જ ચમત્કાર થયો તે સાંભળીને અન્ય ભક્તો પણ ગદગદ થઈ ગયા.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે મા મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે મા મોગલ ને સાચા દિલથી માનો તો મા મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે મા મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો મોગલ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button