મારી મા મોગલે ભક્તના મોઢા નું કેન્સર પણ મટાડી દીધું,વાંચો સુરતના આ વ્યક્તિ સાથે બનેલી સત્ય ઘટના... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

મારી મા મોગલે ભક્તના મોઢા નું કેન્સર પણ મટાડી દીધું,વાંચો સુરતના આ વ્યક્તિ સાથે બનેલી સત્ય ઘટના…

Advertisement

આપણા દેશની અંદર ઘણા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે અને લોકો પોતાને આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે પોતાના દેવી દેવતાઓને પૂજતા હોય છે અને તેની ઉપર અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે તમને જણાવી દઈએ કે માં તો માં કહેવાય છે જ્યારે પણ દુનિયાનો અંત આવે છે.

ત્યારથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે તેમજ મા મોગલ નો મહિમા પણ અપરંપાર કહેવાય છે આપણે બધા લોકો મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે જતા હોય છે દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે.

ગુજરાતમાં માં મોગલના પણ ઘણા બધા મંદિરો આવેલા છે માં મોગલ તેમના મંદિરમાં આવતા ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોના જીવનમાં માં મોગલ સુખ અને સમૃદ્ધિ ભરી દે છે.

માં મોગલ ના પરચા તો અપરંપાર છે જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે મા મોગલ હંમેશા ભક્તોની રક્ષા કરે છે માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે.

ભક્તોના જીવનની અંદર જ્યારે જ્યારે પણ દુઃખ અને ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ હંમેશાં માં મોગલ ને જરૂર યાદ કરે છે માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા પણ આદિ પુરાણ કાળ થી અપરમપાર રહ્યો છે મંદિરમાં આવતા બધા જ ભક્તો માં મોગલની સાથે સાથે મણીઘર બાપુના પણ દર્શન કરીને આર્શીવાદ લેતા હોય છે મંદિરમાં આવતા બધા જ ભક્તોની માનતાઓ માં મોગલ પુરી કરે છે.

આજે આપણે એક તેવી જ ઘટના વિષે વાત કરીશું જો માં મોગલ ની સાચા દિલથી અને વિશ્વાસથી માનતા માનવામાં આવે તો મા મોગલ હંમેશા માનતા પૂરી કરે છે ચા દિલથી મા મોગલ ની માનતા રાખે તો તેમના જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે.

આજ દિન સુધી મા મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે એવામાં આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સુરતના એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલ ધામ મંદિરે સુરત થી કબરાવ ધામ માં માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે.

આ કિસ્સો સાંભળીને તમે પણ જરૂર કહેશો કે માં મોગલ ને દિલથી માનો તો મા મોગલ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપ્યા હતા.

માં મોગલને સોના ચાંદી અને પૈસાની જરૂર નથી માં મોગલને માત્ર તમારી જ જરૂર છે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કબરાવ ધામ માં મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે ત્યારે સુરતના આ વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના આશીર્વાદ લે છે.

મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે શેની માનતા માની છે ત્યારે સુરતના આ વ્યક્તિ પોતાની માનતાને પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ મંદિર આવી પહોંચ્યા હતા.

ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે બેટા શેની માનતા માની હતી ત્યારે ભાઈએ જવાબ આપ્યો હતો કે તેમને કેન્સર ની ચાંદીને લઈને ઘણી સમસ્યાઓ હતી તેને કારણે માનતા માની હતી.

માનતા પૂરી થતાની સાથે જ યુવાક કબરાઉ ધામ માં માનતા ને પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પરત આપ્યા હતા.

ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે મા મોગલ એ તારી માનતા 11 ગણી લીધી છે આ પૈસા તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે સાથે સાથે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી.

પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે જે ને લીધે તારું કામ થયું છે કહેવાય છે કે માં મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો મા મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે એટલું જ નહીં માં મોગલ ને કોઈ દાન અથવા તો પેટની જરૂર નથી તે તો માત્ર પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા છે કહેવાય છે કે જ્યારથી આ દુનિયાનો અંત આવે છે ત્યારથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button