શું તમે જાણો છો માત્ર તુલસીના પાનથી કેન્સર જેવા મોટા રોગ સામે રક્ષણ. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Health Tips

શું તમે જાણો છો માત્ર તુલસીના પાનથી કેન્સર જેવા મોટા રોગ સામે રક્ષણ.

આજના જમાનામાં લોકો આયુર્વેદને મન ન આપતા કેમિકલથી બનેલ દવાઓ પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે અને નાની બીમારી માટે પણ હોસ્પિટલના મોટા ખર્ચ કરે છેપણ તેવો જાણતા નથી કે અમુક કુદરતે આપેલી જડીબુટીયો તે બીમારી સામે રક્ષણ આપશે.

Ads

આજના ભાગદોડ વાળા જમાનામાં લોકોને પોતાની સેહતનો સંભાળ રાખવાનો ઓછો ટાઈમ મળે છે અને લોકોને બહારના ફાસ્ટફૂડ ખાવા વધુ ગમે છે પણ તેવો જાણતા નથી કે કેટલું નુક્શાનકારક છે જે તેમના શરીરને અંદરથી ખોખલું બનાવી દેછે અને મોટા રોગો થવાની સંભાવના વધારી દે છે.આયુર્વેદિક રીતે જો અમુક ચિઝ વસ્તુઓ આપે આપણા રોજિંદા જીવનમાં ખાવામાં ઉપયોગ કરીશું.

Ads

તો આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને નાની નાની તથા મોટી બીમારીઓને સામે લાડવા શક્તિ અને તાકાત પુરી પડશે એ પણ કોઈ સાઈડઇફેક્ટ કે નુકશાન પોંહચાડયા વગર.તો ચાલો જાણીયે એક એવા જ કુદરતના આયુર્વેદિક ખજાના વિષે જે આપણને રક્ષણ આપશે. જી હા આપણે આજે વાત કરીશું રામને પ્યારી તુલસીની તુલસીના છોડની.

Ads

હિન્દૂશાસ્ત્ર મુજબ તુલસી એક પવિત્ર છે અને તેનો છોડ ઘર આંગણે રાખવાતી ઘણા લાભ અને સુખશાંતિ બની રહે છે સાથે સાથે તુલસીના પાનનું સેવન કરવાથી આપણે તણાવ મુક્ત થઇ શકીયે છીએ.તાજા તુલસીના પાન ચાવીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.તુલસીના પાનનો રસ પેટને લગતી ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.તુલસીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણો રહેલા છે.

Ads

જે મોં અને સ્તનના કેન્સર સામે લડવામાં મદદ કરે છે અને તેને થતું અટકાવે છે.તુલસીનો ઉકાળો પણ સેહત માટે લાભદાયી છે.તુલસીનું સેવન કેન્સરના કોષોને મારે છે અને તેને બનતા પણ અટકાવે છે. સખત માથાનો દુખાવો થતો હોય ત્યારે  તુલસીના લીલા પાનને મસળીને તેને માથા પર લગાવી માલીસ કરવાથી મોટો લાભ મળે છે.

Ads

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement
Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite