"તું પણ પ્રાઈવેટ પાર્ટ કપાવી નાખ દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે" - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

“તું પણ પ્રાઈવેટ પાર્ટ કપાવી નાખ દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે”

Advertisement

કિન્નર,આપના દેશ માં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પણ કિન્નર ને સમાન અધિકાર મળતો નથી. તેઓને હંમેશા સમાજ નું કલંક માનવામાં આવે છે.આપણા સમાજ માં કિન્નરો સારી નજર થી જોવા મા નથી આવતી પણ તેમના આશીર્વાદ ને ખૂબ ફળ રૂપ માનવા માં આવે છે.

અને તેમને કોઈ પણ માણસ ખરાબ શ્રાપ નથી લેવા માંગતા લગ્ન કે કઈ બાળક નો જન્મ થાય ત્યારે કિન્નરો ને આવવું શુભ માનવામાં આવે છે અને લોકો તેમના આશીર્વાદ જરૂર લે છે.પરંતુ આ ઘટનામાં કિન્નરોને મળીને એક યુવકને ફોસલાવીને પોતાનું પ્રાઇવેટ પાર્ટ કપાવી નાખ્યું હતું.

લોકો કિન્નરોને તેમના ઘરે આમંત્રણ આપવા અને વ્યંઢળોની પૂજા કરવાનું શુભ માને છે. તે જ સમયે, પંજાબના ગુરદાસપુરમાં બે કિન્નરોએ એક યુવકને તેની જાળમાં ફસાવ્યો હતો અને ઘણા મહિનાઓ સુધી એના જોડે કામ કરાવ્યું હતું અને બાદમાં તેના પ્રાઈવેટ પાર્ટને છેતરપિંડી પૂર્વક ક્પાવી નાખ્યો છે.

માહિતી આપતાં પીડિત યુવકે જણાવ્યું કે તે ગુરદાસપુરમાં તેની માતાના જાગરણમાં કામ કરતો હતો અને ઘર ચલાવતો હતો. જાગરણમાં જ તે સોનિયા નામના કિન્નર સાથે સંપર્કમાં આવ્યો.સોનિયા કિન્નરે પહેલા તેની સાથે મિત્રતા કરી અને તેને પોતાની સાથે ઘરે પણ લઈ જતો હતો.

ઘણીવાર તેણી તેને તેની સાથે કોઈ પ્રોગ્રામ કરવા માટે પણ લઈ ગઈ, ત્યારબાદ સોનિયાનો તેનો સંપર્ક તેના માર્ગદર્શક પરવીન કિન્નર સાથે કરાવ્યો અને તેણે ઘણા મહિનાઓ સુધી પરવીનના ઘરે કામ કરતો રહ્યો.ઘણા મહિના કામ કર્યા પછી, સોનિયા કિન્નરે તેને ઘરે જવા દીધો નહીં અને તેની સાથે મારપીટ પણ કરવાનું શરૂ કર્યું.

એક દિવસ, સોનિયા કિન્નર તેને નશો કરી અને અમૃતસર લઈ ગઈ. ત્યાં ગયા પછી, તેનો ખાનગી ભાગ કાપી નાખ્યો અને તેને પરવીન કિન્નરના ઘરે મૂકી ગયો. બે દિવસ પછી તે ભાગ્યો હતો અને ઘરે આવ્યો હતો અને આખી ઘટના તેની માતાને જણાવી હતી. પોલીસને ફરિયાદ કરી તેમણે માંગ કરી છે કે બંને કિન્નરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તે જ સમયે, પીડિતાની માતાએ કહ્યું કે તેને તેના પુત્ર માટે મોટા સ્વપ્નો જોયા હતા કે તેણી તેના લગ્ન કરશે અને તેનો વંશ પણ આગળ વધશે, પરંતુ આ બે કિન્નરોએ તેના પુત્ર અને તેના પરિવારનું જીવન નરક કર્યું છે.આ કેસમાં એસએચઓ ગુરદાસપુર જબરજીતસિંહે જણાવ્યું હતું કે પીડિતાની માતાના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

જેમાં તેણે જણાવ્યું છે કે તેનો છોકરાના પ્રાઈવેટ પાર્ટને પરવીન કિન્નર અને સોનિયા કિન્નરે કપટપૂર્વક કાપ્યો છે. આઈપીસીની કલમ 326, 342, 328, 506, 120 બી અંતર્ગત બંને કિન્નરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંનેની ધરપકડ કરવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં બંને ઘરેથી ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં એક અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક કિન્નરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેની સાથે એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે અને ત્યારબાદ તેને ધમકાવી યુવકે સોનાની ચેઇન અને રોકડા રૂપિયાની લૂંટ કરી હતી.

આ સમગ્ર મામલે પોલીસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર યુવક સામે પોલોસે ફરિયાદ નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં રહેતા એક કિન્નરે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સાગર પંચાલ નામના એક યુવક સાથે મિત્રતા કરી હતી.

8 મહિનાથી બંને મિત્રો હતા અને તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા.ત્યારે સાગરે કિન્નરને રવિવારે મોડી સાંજે સિવિલ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. તેથી કિન્નર સિવિલ હોસ્પિટલ ગયો હતો.

ત્યાંથી તે સાગરની સાથે વસ્ત્રાલ RTO નજીક આવ્યો હતો.વસ્ત્રાલ RTO પર સાગરે તેના એક મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ સાગર કિન્નરને તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. મિત્રના ઘરે સાગરે કિન્નરને સોફ્ટ ડ્રિંક પીવડાવ્યુ હતું. સાગરે પીણામાં નશીલુx દ્રવ્ય ભેળવ્યું હોવાના કારણે કિન્નરની તબિયત લથડી હતી.

જેથી કિન્નરે સાગરને ઘરે મુકી જવા માટે કહ્યું હતું.તબિયત લથડતા સાગર તેના મોપેડ પર કિન્નરને ઘરે મુકવા માટે જઈ રહ્યો હતો, ત્યારે સાગરના મનમાં અલગ જ વિચારઆવ્યો અને સાગર કિન્નરને વસ્ત્રાલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ લઇ ગયો હતો. ત્યારબાદ થોડીવાર પછી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીજી બાપા કોમ્પ્લેક્ષમાં બિલ્ડીંગની નીચેના ભાગે લઈ જઇ મુખમૈથુન કરાવ્યું હતું અને ત્યારબાદ સાગરે કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ સાગર કિન્નરને અમદાવાદના રીંગ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસે ખાચામાં લઈ ગયો હતો. ત્યાં સાગરે કિન્નરને ધમકી આપી તેની પાસે રહેલા રોકડા 7000 રૂપિયા, સોનાની ચેઇન અને બુટ્ટી લૂંટી લીધી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી સાગર ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ કિન્નરે પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કિન્નરની ફરિયાદ લઇ સાગર સામે ગુનો દાખલ કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

અત્યારસુધી તો તમે સાંભળ્યું હશે કે જ્યારે પરિવારમાં વધુ ઘરેલું કલેહ થઇ જાય તો વ્યક્તિ આત્મહત્યા કરી લે અથવા ઘર છોડી ભાગી જાય. પરંતુ રાજસ્થાનમાં એક ચોંકાવનારો કિસ્સામાં આવ્યો છે. જેને સાંભળી જજથી લઇને સામાન્ય નાગરિક પણ હેરાન છે. અહીં એક યુવક પોતાની પત્નીથી પરેશાન થઇને કિન્નર બની ગયો.

આ અનોખી ઘટના જોધપુરની ફેમિલી કોર્ટમાં શનિવાર સામે આવી. અહીં લગ્નના 13 વર્ષ બાદ પતિ-પત્ની પરસ્પર સહમતીથી અલગ થઇ ગયા. બંનેની તલાકની અરજીને કોર્ટમાં મંજુરી આપવામાં આવી. બંનેનો એક 11 વર્ષનો પુત્ર પણ છે.

યુવકે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી હતી. લોક અધાલતની બેંચ ફેમિલી કોર્ટના જજ મહેન્દ્રકુમાર સિંઘવ તથા અધિવક્તા દિનદયાલ પુરોહિતે બંનેની કાઉન્સિલિંગ કરી અને તેઓને સમજાવ્યા હતા પરંતુ તેમ છતા પણ તેઓ સાથે રહેવા તૈયાર ન હતા.

ઉલ્લેખનીય છે કે જોધપુરના ગુલઝારપુરાના રહેવાસી વાલા મોહમ્મદ ઇરફાન (કાલ્પનિક નામ)ના લગ્ન અજમેરમાં રહેતી યુવતી સાથે નિકાહ થયા હતા. બંને પરસ્પર મામા-ફૂઇના બાળકો છે. લગ્નના એક-બે વર્ષ તો બધુ ઠીકઠીક ચાલ્યું પરંતુ જ્યારે એક પુત્ર થયો તો બંનેમાં અવાર નવાર ઝઘડો થવા લાગ્યો.

વિવાદ એટલો વધી ગયો કે તેઓ એકબીજાનું મોઢું જોવા પણ રાજી ન હતા અને વાત પણ કરતાં ન હતા.પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીનું અફેર ચાલતું હતું. પત્ની રોજ મને શરમજનક મેણા મારતી હતી. જેના કારણે હું પરેશાન થઇ ગયો હતો. તો પત્નીએ પણ યુવક વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પતિ કોઇ કામ કરતો ન હતો જેમ તેમ કરી ઘર ખર્ચ ચલાવતો હતો.

આ કારણે બંને અલગ રહેવા લાગ્યા હતા.આ દરમિયાન એક દિવસ યુવકે પોતાને કિન્નર બનાવી લીધો અને રીટા બાઇને પોતાના ગુરુ બનાવ્યા. થોડા સમય સુધી પત્નીને આ અંગે જાણ થઇ નહીં પરંતુ જ્યારે વિવાદ વધી ગયો તો તેણે પોતાને કિન્નર બનવાની વાત પત્નીને જણાવી દીધી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અહીં એક પત્નીએ પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ પ્રમાણે સ્વરૂપવાન મહિલાનો પતિ તેણીને છોડીને એક કિન્નર ના પ્રેમમાં પડ્યો હતો અને એટલું જ નહીં કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવતો હતો અને પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેણીને માનસિક અને શારીરીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ અને આ આ મામલે કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

મિત્રો ફરિયાદીએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં અને લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા અને આ મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો જોકે તે રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો અને આ સમય દરમિયાન મહિલાના પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

અને જોત જોતામાં રિક્ષા ચાલક પતિ સ્વરૂપવાન પત્નીને છોડી આ કિન્નર સાથે ફરવા લાગ્યો હતો અને એક સમય એવો આવ્યો કે આ રિક્ષા ચાલક યુવાન પત્નીની સામે જ આ કિન્નર સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો અને જ્યારે તે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને માર મારી ને ઘરમાથી કાઢી મુકવાની ધમકી આપી હતી.

જો કે પત્નીએ આ બાબતે વિરોધ કરતા પતિ ઉપરાંત તેના સાસુ સસરા તેણીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.મિત્રો સાસરિયા તરફથી નાની નાની વાતોમાં ફરિયાદીની મહેણાં-ટોંણા મારવામાં આવતા હતા જોકે આ મહિલાનો પતિ આટલેથી અટક્યો ન હતો અને કિન્નરના પ્રેમમાં અંધ થયા બાદ પત્નીને માર મારવા લાગ્યો હતો.

જે બાદમાં એક દિવસ ફરિયાદ આ તમામ વાતોથી કંટાળીને તેના પિયરમાં જતી રહી હતી અને સતત માનસિક ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ મહિલાએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી અને પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને મહિલાની ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button